Viewing all posts under અવતરણ


આગળનો ભાગ વાંચવા અહીં ક્લિક કરો “પ્રેમ એટલે માત્ર સાનિધ્ય, કરતાં વિશેષ; સાનીધ્યનું થતું રહેતું રટણ તો નહી!” રામ અને સિમોન બંને લોકોની હાજરીમાં રૂબરૂ વાતો ઓછી કરતાં થઇ ગયા ...

read more

* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ. * શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય. * કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ...

read more

આત્માના સ્વરૂપ વિષે શંકા શિષ્ય : ‘હે ગુરુદેવ ! આ પાંચેય કોશ મિથ્યા હોવાથી આત્મા નથી એમ નિષેધ કરતાં શૂન્ય સિવાય કંઇ પણ મને દેખાતું નથી; તો બુદ્ધિમાન માણસે આ ...

read more

આત્મા કોણ છે ? સ્વયંપ્રકાશ, વિજ્ઞાનમય તથા હૃદયની અંદર પ્રાણોમાં જે પ્રકાશે છે, તે આત્મા છે. એ નિર્વિકાર (વિકાર વગરનો) હોવા છતાં ઉપાધિમાં રહેલો હોઇ કર્તા અને ભોક્તા (કર્મ કરનાર ...

read more

આત્મા અને દેહના ભેદજ્ઞાનની જરૂર વિધાતાની કૃપાથી મળતાં વિવેકજ્ઞાન એટલે જડ અને ચેતનના ભેદજ્ઞાનરૂપી ઉજ્જવળ અને સુંદર મોટી તલવાર વિના કોઇ અસ્ત્રથી, શસ્ત્ર (હથિયાર) થી કે પવન અથવા અગ્નિથી અને ...

read more

કારણ – શરીર આ ત્રણે ગુણોથી જોડાયેલી માયા એ જ આ જીવનું ‘કારણ’ નામે શરીર છે. એની સુષુપ્તિ (ગાઢ નિદ્રા) નામની જુદી અવસ્થા છે, જેમાં સર્વ ઇન્દ્રિયો અને બુદ્ધિની વૃત્તિઓ ...

read more

દશ ઇંદ્રિયો કાન, ત્વચા (ચામડી), આંખ, નાક, જીભ –આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે; કારણ કે એનાથી (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમ અનુક્રમે પાંચ) વિષયોનું જ્ઞાન થાય છે; વાણી, પગ, ...

read more

સ્થૂળ શરીરનું વર્ણન મજ્જા, અસ્થિ, મેદ, માંસ, લોહી, ચર્મ અને ત્વચા આ સાત ધાતુઓથી આ દેહ ભરેલો છે; તથા પગ, સાથળો, છાતી, હાથ, પીઠ અને માથું વગેરે એનાં અંગોપાંગ છે. ...

read more

આત્મજ્ઞાનની મહત્તા યોગથી, સાંખ્યથી, કર્મથી કે વિદ્યાથી મોક્ષ થતો નથી; એ તો માત્ર બ્રહ્મ અને આત્માની એકતાના જ્ઞાનથી જ થઇ શકે છે, બીજી કોઇ રીતે નહિ. જેમ વીણાનું રૂપ, એની ...

read more

ગુરુ તરફથી અભયદાન એમ કહેતા, પોતાના શરણે આવેલા અને સંસારરૂપી, દાવાનળના તાપથી દાઝેલા એ શિષ્યને જોઇ મહાત્મા ગુરુએ તરત જ પોતાની કરુણારસથી વ્યાપ્ત દ્રષ્ટિથી તેને અભયદાન આપવું. શરણે આવેલા, મુમુક્ષુ, ...

read more

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME