Viewing all posts under જાણકારી
એપ્રિલ તવારીખ04/03/12
પહેલી એપ્રિલઃ- આજનો દિવસ એપ્રિલ ફુલ દિવસ તરીકે ઉજવાય છે અને 1935 માં ભારતની રીઝર્વ બેંક શરૂ થઈ હતી. બીજી એપ્રિલ- આજના દિવસે રંજીતસિંહ વિભાજી ની યાદ માં રંજીત ટ્રોફી ...
read moreઅમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ આવેલી છે,જે વિક્રમ સંવત 1906માં (1850 એ.ડી.) સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે. હનુમાનજી સમગ્ર દેશમાં પૂજનીય ...
read moreઆનો કુદરતી ઉપચાર તમે પોતે જ છો… પોતાના મોંની અંદર થઇને પછી ખોરાક તમારા પેટમાં જાય છે, ત્યાંથી નાના આંતરડામાં અને પછી મોટા આંતરડામાં જાય છે. તમે જ્યારે શાંતિથી, ચાવીને ...
read moreનિરાશા અને હતાશા એટલે શું? ફ્રસ્ટ્રેશન શું છે? પોતાની વાત સાંભળનાર કોઇ ના મળે, સાંભળનાર કોઇ મળી જાય તો પણ, ગમે તે કારણોસર માણસ પોતાની લાગણી વ્યક્ત ના કરી શકે, ...
read moreરાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા 18 થી 60 વર્ષ સુધીના વિકલાંગ વિધવા બહેનો માટેની જુદી-જુદી આવાસ યોજનાઓમાં આવાસ યુનિટ દીઠ હાલની રૂ. 40,000 ની મકાન બાંધકામ સહાય વધારીને રૂ. ...
read moreવિધવા મહિલાઓને આર્થિક સહાય યોજના08/13/11
રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાઓની માહિતી પ્રસ્તુત છે. પુન:સ્થાપના માટેની ...
read moreગ્રાહક સંરક્ષણ અધિનિયમ અને આપ08/10/11
ગ્રાહક કોને કહેવાય? ગ્રાહક સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ અનુસાર, એવી વ્યક્તિ જે વસ્તુઓ અથવા સેવાઓ પોતાના વપરાશ અર્થે ખરીદે તે ગ્રાહક છે.ખરીદદારની મંજુરીથી તેવી વસ્તુઓ અથવા સેવાઓનો વપરાશ કરે તે વ્યક્તિ ...
read moreઆપણુ ગુજરાત -એડવાન્ટેજ ગુજરાત08/10/11
એડવાન્ટેજ ગુજરાત ભારત નો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયાકાંઠો સૌથી વધુ ૪૨ બંદર રાજયમાં ૧૩ એરપોર્ટ ૫૫ સેઝ ૮૩ કલસ્ટર્સ ઉત્પાદન ૨૨૦૦ કિ.મી. ગેસ ગ્રીડ વિશ્વમાં ત્રીજુ મોટું ડેનીમ ઉત્પાદક ...
read moreકેન્સર, હ્રદયરોગ અને કીડની સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી મળતી સહાય કેન્સર, હ્રદયરોગ અને કીડની સારવાર માટે મુખ્યમંત્રી રાહતનિધીમાંથી સહાય મળી શકે છે. સહાય મેળવવા નિયમ નમૂનાનું અરજીપત્રક સારા અને સુવાચ્ય ...
read more

